Gujarati News

Gujarati News

પોલીસ અને પબ્લીક વચ્ચે સંઘર્ષઃ ૧રમો ચંદ્રમાં પરાકાષ્ટાએ : દિલ્હીનો ચેપ ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી ન પહોંચે તે માટે ગુપ્તચર તંત્રના અહેવાલના પગલે-પગલે રાજય સરકાર દ્વારા રણનીતિ ઘડી કઢાઇ : અમદાવાદ-વડોદરા-ખંભાત અને રાજકોટની ભાગોળે લોકો અને પોલીસ તંત્ર વચ્ચેની ધબધબાટીથી ગૃહ મંતાલય ચોંકી ઉઠયું : ખંભાતમાં બબ્બે આઇજી-એસપીઓને દોડાવવા સાથે તાકીદે બદલીઓઃ અશાંત ધારાનો અમલઃ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસની બેદરકારી માટે કરેલી તપાસની જાહેરાતઃ ટ્રબલ શુટર આઇપીએસ એવા એટીએસના ડીઆઇજી હિમાંશુ શુકલના ધામા આ બધાનો સરવાળો કોમી તોફાનો કોઇ પણ રીતે ઉગતા ડાંભી દેવાનો તંત્રનો મક્કમ નિર્ધારના એંધાણ છે access_time 12:15 pm IST