Gujarati News

Gujarati News

ગુજરાતમાં ચકચારી બનેલ વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં મૂળ તેલંગાણાના અને હાલ અમદાવાદમાં રહેતા શેખ બાબુ શેખ નિશાર નામના વૃધ્ધનું કસ્ટોડીયલ મોતના મામલામાં પોલીસ અધિકારીઓ - સ્ટાફના નાર્કો - લાઇ ડીટેકટર ટેસ્ટ થશે: વડોદરાના ૧ પીઆઇ-૧ પીએસઆઇ સહીત ૬ સામે એક વૃધ્ધના કસ્ટોડીયલ ડેથના રાજયભરમાં ચકચારી મામલામાં ડીસીપી દિપક મેઘાણીએ અકિલા સમક્ષ અથથી ઇતિ સુધીની કથા વર્ણવી : ૩૦મી જાન્યુઆરીએ એસીપી ભેસાણીયા દ્વારા કાંઇક અજુગતુ બન્યાની શંકા વ્યકત કરતો ખાનગી પત્ર મળેલઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના સુચન મુજબ વિશ્વાસુ પોલીસ અધિકારી-સ્ટાફની ખાસ ટીમો ખાનગીમાં કાર્યરત કરેલઃ તેલંગાણા સુધી ટીમો તપાસમાં મોકલેલીઃ આરોપીઓને શંકા ન જાય તે માટે સંયાજીગંજ પોલીસ મથકની તપાસ યથાવત રાખેલી.. access_time 5:34 pm IST