Gujarati News

Gujarati News

કોરોનાની ત્રીજી લહેરની દસ્તક : અમદાવાદમાં નવા 644 કેસ સહીત રાજ્યમાં 1259 પોઝીટીવ કેસ :વધુ 151 દર્દીઓ સાજા થયા :જામનગરમાં બે અને નવસારીમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.123 થયો :કુલ 8.19.047 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 7.46.485 લોકોનું રસીકરણ કરાયું: અમદાવાદમાં 644 કેસ,સુરતમાં 225 કેસ, વડોદરામાં 75 કેસ,રાજકોટમાં 61 કેસ, વલસાડમાં 40 કેસ, આણંદમાં 29 કેસ, ગાંધીનગરમાં 28 કેસ, ખેડામાં 24 કેસ, ભાવનગરમાં 18 કેસ, જામનગરમાં 17 કેસ, ભરૂચ અને નવસારીમાં 16-16 કેસ,મહેસાણા અને મોરબીમાં 12 કેસ, કચ્છમાં 11 કેસ, મહીસાગરમાં 6 કેસ,ગીર સોમનાથમાં 5 કેસ,સાબરકાંઠામાં 4 કેસ, અમરેલી, સુરેન્દ્રનગર અને તાપીમાં 3-3 કેસ, દેવભૂમિ દ્વારકામાં 2 કેસ, અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 5858 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 8:07 pm IST