ગુજરાત
News of Thursday, 31st May 2018

૯૨ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી

ગાંધીનગર, તા. ૩૧ :. રાજ્‍ય સરકારના મહેસુલ વિભાગે ૯૨ નાયબ મામલતદારને વર્ગ-૨ માં મામલતદાર તરીકે બઢતી આપી નવી નિમણૂક કરી છે. સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા હુકમ નીચે મુજબ છે.

નામ

      હાલનો જિલ્લો      

બદલીની જગ્‍યા

રમેશ આર. નાઘેરા

જૂનાગઢ

ખાંભા

શિવાભાઈ ગોટિયા

સાબરકાંઠા

રાણાવાવ

કાંતિલાલ કથીરિયા

જૂનાગઢ

ધ્રાંગધ્રા

ભરતસિંહ ચૂડાસમા

અમદાવાદ

ગોંડલ

ભલાભાઈ ભરવાડ

પાટણ

જામનગર

શિવાભાઈ ચમાર

પાટણ

માળિયાહાટીના

કાંતિભાઈ સોલંકી

પાટણ

ઉપલેટા

વીરમભાઈ પટેલ

પાટણ

બોટાદ

ચંદ્રિકાબેન પટેલ

પાટણ

ટંકારા

વિજયકુમાર ચાવડા

પાટણ

વાંકાનેર

ભીખાભાઈ પરમાર

પાટણ

જામનગર ગ્રામ્‍ય

પ્રકાશકુમાર ગોઢી

જૂનાગઢ

પડધરી

ગોપાલદાસ હરદાસાની

દાહોદ

લખતર

પ્રેમચંદ જાદવ

દાહોદ             જેસર(ભાવનગર)

 

વીરસીંગભાઈ ચૌધરી

તાપી

વઢવાણ

નયનાબેન રાવલ

રાજકોટ

મોરબી

મનોહરભાઈ ધોલુ

સુરેન્‍દ્રનગર

ભાવનગર

રસિકભાઈ પાદરિયા

રાજકોટ

અમરેલી

જીવણલાલ હિરપરા

અમરેલી

કુતિયાણા

એમ.વી. પરમાર

સુરેન્‍દ્રનગર

સાવરકુંડલા

કાલીદાસ પટેલ

સુરેન્‍દ્રનગર

જૂનાગઢ

મગનભાઈ વસાવા

નર્મદા

લીલીયા

ઈકબાલભાઈ તલાટ

અમદાવાદ

બગસરા

મહેન્‍દ્રકુમાર હુબડા

કચ્‍છ

ધોરાજી

રાજેન્‍દ્રકુમાર ચૌહાણ

ગાંધીનગર

રાજુલા   

 

(12:24 pm IST)