૯૨ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી
ગાંધીનગર, તા. ૩૧ :. રાજ્ય સરકારના મહેસુલ વિભાગે ૯૨ નાયબ મામલતદારને વર્ગ-૨ માં મામલતદાર તરીકે બઢતી આપી નવી નિમણૂક કરી છે. સૌરાષ્ટ્રને સ્પર્શતા હુકમ નીચે મુજબ છે.
નામ |
હાલનો જિલ્લો |
બદલીની જગ્યા |
રમેશ આર. નાઘેરા |
જૂનાગઢ |
ખાંભા |
શિવાભાઈ ગોટિયા |
સાબરકાંઠા |
રાણાવાવ |
કાંતિલાલ કથીરિયા |
જૂનાગઢ |
ધ્રાંગધ્રા |
ભરતસિંહ ચૂડાસમા |
અમદાવાદ |
ગોંડલ |
ભલાભાઈ ભરવાડ |
પાટણ |
જામનગર |
શિવાભાઈ ચમાર |
પાટણ |
માળિયાહાટીના |
કાંતિભાઈ સોલંકી |
પાટણ |
ઉપલેટા |
વીરમભાઈ પટેલ |
પાટણ |
બોટાદ |
ચંદ્રિકાબેન પટેલ |
પાટણ |
ટંકારા |
વિજયકુમાર ચાવડા |
પાટણ |
વાંકાનેર |
ભીખાભાઈ પરમાર |
પાટણ |
જામનગર ગ્રામ્ય |
પ્રકાશકુમાર ગોઢી |
જૂનાગઢ |
પડધરી |
ગોપાલદાસ હરદાસાની |
દાહોદ |
લખતર |
પ્રેમચંદ જાદવ |
દાહોદ જેસર(ભાવનગર) |
|
વીરસીંગભાઈ ચૌધરી |
તાપી |
વઢવાણ |
નયનાબેન રાવલ |
રાજકોટ |
મોરબી |
મનોહરભાઈ ધોલુ |
સુરેન્દ્રનગર |
ભાવનગર |
રસિકભાઈ પાદરિયા |
રાજકોટ |
અમરેલી |
જીવણલાલ હિરપરા |
અમરેલી |
કુતિયાણા |
એમ.વી. પરમાર |
સુરેન્દ્રનગર |
સાવરકુંડલા |
કાલીદાસ પટેલ |
સુરેન્દ્રનગર |
જૂનાગઢ |
મગનભાઈ વસાવા |
નર્મદા |
લીલીયા |
ઈકબાલભાઈ તલાટ |
અમદાવાદ |
બગસરા |
મહેન્દ્રકુમાર હુબડા |
કચ્છ |
ધોરાજી |
રાજેન્દ્રકુમાર ચૌહાણ |
ગાંધીનગર |
રાજુલા |