ગુજરાત
News of Friday, 29th November 2019

પ્રવિણભાઇ તોગડીયાના માતુશ્રીનું સોમવારે સાજણટીંબામાં બેસણુ

રાજકોટ : દૂધીબા મોહનભાઇ તોગડીયા (ઉ.૯પ) તે પ્રવિણભાઇ (આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ),  વિઠ્ઠલભાઇ, દિનેશભાઇ અને અનુભાઇના માતુશ્રીનું તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તેમના વતન અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સાજણટીંબા ગામમાં તા. ર ડીસેમ્બર સોમવારે સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી રાખેલ છે.

(3:52 pm IST)