ગુજરાત
News of Tuesday, 29th September 2020

દ્વારકાધીશના પરમભક્ત અમદાવાદના વૈશાલીબેન ગુપ્તા પરિવાર દ્વારા ઠાકોરજીને 550 ગ્રામ ચાંદીનો મુગટ અર્પણ

દ્વારકાધીશ જગતમંદિરના પરમભક્ત અમદાવાદના વૈશાલીબેન પિયુષભાઇ ગુપ્તા પરિવાર દ્વારા ઠાકોરજીને  550 ગ્રામ ચાંદીનો મુગટ અર્પણ કરાયો હતો પૂજારી પરિવાર તેમજ દેવસ્થાન સમિતિના નાયબ વહીવટદાર પટેલ દ્વારા ગુપ્તા પરિવારનું સન્માન કરાયું હતું
 

(11:10 pm IST)