ગુજરાત
News of Tuesday, 28th January 2020

LRD મેરીટ વિવાદ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું -કોઈપણને અન્યાય નહીં થાય

 

અમદાવાદ : એલઆરડી મેરિટનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વિરોધ અને સમર્થન બંને તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ધારાસભ્યો સરકારના ઠરાવને રદ કરવાની માગણી કરી ચૂક્યા છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામાએ આ અંગે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે કોઈપણને અન્યાય નહીં થાય તેનું અમે ધ્યાન રાખીશું.

(1:03 am IST)