News of Wednesday, 28th July 2021
પી એમ ઓ ની ખોટી ઓળખ ધારણ કરી મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં દર્શન કરનાર સામે ફરિયાદ
મહેસાણાતા.૨૮, પી એમ ઓ ની ખોટી ઓળખ ધારણ કરી મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં દર્શન કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે
પ્રમોદલાલ નામનો શખ્સ અને અન્ય 5 વ્યક્તિઓએ પી એમ ઓ સલાહકાર સમિતિ માં હોવાની ઓળખ આપી
13 જુલાઈ ના રોજ સાંજે 6.40 કલાકે દર્શન કર્યા હતા
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ ના કર્મચારીએ પ્રમોદલાલ અને અન્ય 5 સામે ફરિયાદ નોંધાવી છે.
(5:01 pm IST)