ગુજરાત
News of Wednesday, 28th July 2021

પી એમ ઓ ની ખોટી ઓળખ ધારણ કરી મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં દર્શન કરનાર સામે ફરિયાદ

મહેસાણાતા.૨૮, પી એમ ઓ ની ખોટી ઓળખ ધારણ કરી મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં દર્શન કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે

   પ્રમોદલાલ નામનો શખ્સ અને અન્ય 5 વ્યક્તિઓએ પી એમ ઓ સલાહકાર સમિતિ માં હોવાની ઓળખ આપી

13 જુલાઈ ના રોજ સાંજે 6.40 કલાકે  દર્શન કર્યા હતા 

બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ ના કર્મચારીએ પ્રમોદલાલ અને અન્ય 5 સામે  ફરિયાદ નોંધાવી છે.

(5:01 pm IST)