News of Wednesday, 28th July 2021
ધો- 3 થી 5ના પર્યાવરણ- ગણિત વિષય અને ધો- 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની મૂલ્યાંકન કસોટી યોજાશે
આગામી 20 અને 21 ઓગસ્ટે મૂલ્યાંકન કસોટીનું થશે આયોજન
અમદાવાદ : રાજયમાં ધોરણ 3 થી 5ના પર્યાવરણ અને ગણિત વિષયની જ્યારે ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની મૂલ્યાંકન કસોટી યોજાશે આગામી 20 અને 21 ઓગસ્ટે મૂલ્યાંકન કસોટીનું આયોજન થશે તેમ જાણવા મળે છે
(12:03 am IST)