News of Friday, 28th January 2022
હવેથી જમીન સંપાદન સંદર્ભમાં વળતર પર ટીડીએસ કપાતની જાણ અધિકારીઓએ પક્ષકારોને કરવી પડશે
અરજદારોને ટીડીએસ કપાત અંગેની નોટિસથી જાણ કરશે : ઇન્કમટેક્સ સર્ટી, માટે 60 દિવસનો સમય અપાશે
અમદાવાદ : હવેથી જમીન સંપાદન સંદર્ભમાં વળતર પર ટીડીએસ કપાતની જાણ જમીન સંપાદન અધિકારીઓએ પક્ષકારોને કરવી પડશે આ માટે અરજદારોને ટીડીએસ કપાત અંગેની નોટિસથી જાણ કરશે : ઇન્કમટેક્સ સર્ટી, માટે 60 દિવસનો સમય અપાશે
(11:49 pm IST)