ગુજરાત
News of Friday, 28th January 2022

હવેથી જમીન સંપાદન સંદર્ભમાં વળતર પર ટીડીએસ કપાતની જાણ અધિકારીઓએ પક્ષકારોને કરવી પડશે

અરજદારોને ટીડીએસ કપાત અંગેની નોટિસથી જાણ કરશે : ઇન્કમટેક્સ સર્ટી, માટે 60 દિવસનો સમય અપાશે

અમદાવાદ : હવેથી જમીન સંપાદન સંદર્ભમાં વળતર પર ટીડીએસ કપાતની જાણ જમીન સંપાદન અધિકારીઓએ પક્ષકારોને કરવી પડશે આ માટે અરજદારોને ટીડીએસ કપાત અંગેની નોટિસથી જાણ કરશે : ઇન્કમટેક્સ સર્ટી, માટે 60 દિવસનો સમય અપાશે

(11:49 pm IST)