News of Tuesday, 27th September 2022
મહેસુલ વિભાગમાં વધુ બદલીના હુકમ :રાજ્યમાં 14 જેટલા જિલ્લા નિરીક્ષણ જમીન દફ્તર -સીટી સર્વે સુપ્રીટેન્ડેડની ટ્રાન્સફર કરાઈ
રાજકોટના બ્રિજેશ અઘેરા,અને ભાવનગરના ભૌતેષ ચાવડાને અમદાવાદ તેમજ રાજકોટના એસ,એચ,દવે અને મોરબીમાં કુ,ફોરમ કુબાવતને જામનગર મુકાયા
અમદાવાદ :મહેસુલ વિભાગમાં વધુ બદલીના હુકમ થયા છે,રાજ્યમાં 14 જેટલા જિલ્લા
નિરીક્ષણ જમીન દફ્તર -સીટી સર્વે સુપ્રીટેન્ડેડની ટ્રાન્સફર કરાઈછે જેમાં રાજકોટના બ્રિજેશ અઘેરા,અને ભાવનગરના ભૌતેષ ચાવડાને અમદાવાદ તેમજ રાજકોટના એસ,એચ,દવે અને મોરબીમાં કુ,ફોરમ કુબાવતને જામનગર મુકાયા છે
:રાજ્યમાં 14 જેટલા જિલ્લા નિરીક્ષણ જમીન દફ્તર -સીટી સર્વે સુપ્રીટેન્ડેડની ટ્રાન્સફર કરાઈછે જેની યાદી આ મુજબ છે
(8:06 pm IST)