News of Monday, 27th September 2021
પ્રભારી મંત્રીઓની નિમણુક : મોરબી અને રાજકોટમાં પૂર્ણેશ મોદી
જામનગર-દ્વારકામાં કનુભાઇ દેસાઇ : અમરેલીમાં બ્રિજેશ મેરજા : કચ્છમાં અરવિંદ રૈયાણી : જૂનાગઢ-સોમનાથમાં ઋષિકેશ પટેલ : ભાવનગર-બોટાદમાં રાઘવજી પટેલ
અમદાવાદ,તા. ૨૭: રાજયના તમામ મંત્રીઓને પ્રભારી મંત્રીઓને જિલ્લાઓ ફાળવાયા છે, જાહેર થયેલો સૂચિત જિલ્લામાં રાજકોટ-મોરબીમાં પૂર્ણેશ મોદી,ભાવનગર બોટાદ માટે રાદ્યવજીભાઈ પટેલ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કનુભાઈ દેસાઈ,કચ્છમાં અરવિંદ રૈયાણી, અમરેલીમાં બ્રિજેશ મેરજા, પોરબંદરમાં રાઘવજીભાઈ મકવાણા અને સુરેન્દ્રનગરમાં દેવાભાઇ માલમને જવાબદારી સોંપાઈ છે.
(11:48 am IST)