ગુજરાત
News of Tuesday, 26th December 2017

યશસ્વી ભવઃ વિજયભાઇ રૂપાણી-નીતિનભાઇ પટેલને સંતોના આશીર્વાદ

રાજકોટ : આજે નવી સરકારની રચના વખતે ઉપસ્થિત સાધુ-સંતોએ શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રી નીતિનભાઇ પટેલ અને જીતુ વાઘાણી પર આશીર્વાદ વરસાવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(6:12 pm IST)