ગુજરાત
News of Tuesday, 26th October 2021

સચિવાલય કેડરના ઉંપસચિવથી અધિક સચિવ કક્ષાના ૩૧ અધિકારીઓની બદલી

કુરેશી નર્મદા નિગમમાં : જે.બી. દ્વિવેદી જળસંપત્તિમાં : એમ.વી. પટેલ ઉંર્જામાં અને મોઢા સામાન્ય વહીવટમાં : કોમલ ભટ્ટ નાણા વિભાગમાં



 

 

ઉંપરાંત ઉંપસચિવ કક્ષાના ૧૦ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં એલ.કે. જોગલને બંદર-વાહન વ્યવહાર વિભાગ, એમ.જી. બંધિયા શ્રમ રોજગાર, બી.પી. મેનપરા ઉંદ્યોગ વિભાગ, ડી.કે. ગલાણી નાણા વિભાગ, બી.વી. રાઠવા જળસંપત્તિ વિભાગ, એન.એસ. વસાવા કૃષિ વિભાગ, બી.કે. ભોઈ શહેરી વિકાસ વિભાગ, કે.જે. જામળિયા ઉંદ્યોગ વિભાગ, જે.એસ. ચાવડા ગૌણ સેવા પસંદગી મંડળ અને બી.એસ. મોદીને સરકારી વકીલની કચેરી અમદાવાદ ખાતે નિમણૂક આપવામાં આવી છે.

(11:45 am IST)