News of Monday, 26th September 2022
યાત્રધામમાં વાતાવરણમાં પલટો: અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરુ
યાત્રાધામ આવેલા શ્રદ્ધાળુઓએ વરસાદની મજા માણી:વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી
અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદની શરુઆત થઈ હતી. યાત્રાધામ આવેલા શ્રદ્ધાળુઓએ વરસાદની મજા માણી હતી. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
(11:30 pm IST)