News of Monday, 26th September 2022
અમિતભાઇએ પંડીત દીનદયાળ મિલન કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યુ
કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહે વિરોચનનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઔડા દ્વારા નિર્મિત પંડિત દીનદયાળ મિલન કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું હતું. તેમણે જણાવેલ કે, આ આરોગ્ય કેન્દ્રમાંથી વિસ્તારના લોકોને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
(4:59 pm IST)