News of Monday, 26th September 2022
અમદાવાદના સફાઈ કામદાર હર્ષ સોલંકી અને એમના પરિવારે અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હીમાં ભોજન લીધું
રાજકોટ::આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે અમદાવાદના સફાઈ કામદાર હર્ષ સોલંકી અને એમના પરિવારે ભોજન લીધું હતું. આ તકે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આપ ગુજરાત ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
(4:03 pm IST)