ગુજરાત
News of Sunday, 26th September 2021

વલસાડ જિલ્લા પોલીસ વડા નો સુંદર પ્રોજેક્ટ જનતા દરબાર:લોકોના પ્રશ્નોનું તત્કાલ નિરાકરણ,એક રીંગ કરો પોલીસ મદદે

અકિલા સાથે વાતચીતમાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં એસપી, ડીવાઈએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ બીટ ચોકીના જમાદારનો નંબર જેથી લોકોને જિલ્લા માંથી રૂબરૂ મુલાકાતમાં જિલ્લામાંથી દૂર થી આવતા લોકોએ હેરાન ના થવું પડે અને તેમની ફરિયાદનું તત્કાલ નિરાકરણ આવે

(કાર્તિક બાવીશીવલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા લોકોના પ્રશ્નોને 

સર્વોપરી માને છે અને તત્કાલ નિરાકરણ લાવવા માટે જાણીતા છે  અકિલા સાથે વાતચીતમાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં એસપી, ડીવાઈએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ બીટ ચોકીના જમાદારનો નંબર જેથી લોકોને જિલ્લા માંથી રૂબરૂ મુલાકાતમાં જિલ્લામાંથી દૂર થી આવતા લોકોએ હેરાન ના થવું પડે અને તેમની ફરિયાદનું તત્કાલ નિરાકરણ આવશો તેમ જણાવ્યું હતું લોકો કોઈપણ માહિતી પોલીસને આપી શકે છે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના વિચારને લોકોએ આવકાર આપ્યો છે તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ના નંબર લખાતા લોકોના પ્રશ્નો તત્કાલ નિરાકરણ આવે તેઓ સુંદર આયોજન કરાયું છે કોઈપણ સામાન્ય નાગરિક પણ જિલ્લા પોલીસ વડાને કોઈપણ માહિતી આપી શકે છે તેમની ફરિયાદનો ઉકેલ ન આવતા હોય તો જિલ્લા પોલીસ વડાને ફોન કરી શકે છે જિલ્લા પોલીસ વડા સામાન્ય નાગરીકના મનમાં પણ રાજ કરે તેના કામથી તસ્વીરમાં જોઈ શકાય છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન તેમજ ડુંગરી પોલીસ સ્ટેશનનું દ્રશ્ય એક ફોન  ફરિયાદ ઉકેલાશો આ છે જનતા દરબાર

(2:00 pm IST)