News of Thursday, 26th September 2019
નરેન્દ્રભાઈ ગાંધી આશ્રમની મુલાકાત લેશે : તૈયારીઓ શરૂ
અમદાવાદ : આગામી ૨જી ઓકટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લેવાના છે. જેના પગલે હાલ ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે તસ્વીરમાં જણાય છે.
(1:08 pm IST)