ગુજરાત
News of Monday, 26th April 2021

બળવંત જોષીની વિદાય

રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અને ગુજરાત ગૌરવ પુરષ્કાર વિજેતા જાણીતા ચિત્રકાર બળવંતભાઇ જોષીએ કાયમ માટે વિદાય લઇ લીધી છે. ફોટો સંગ્રાહક અશોક દવે સાથે ખેંચાવેલ યાદગાર તસ્વીરમાં બળવંતભાઇ જોષી અને તેમના ભત્રીજા પત્રકાર રાજકુમાર સાથે નજરે પડે છે.

(2:59 pm IST)