ગુજરાત
News of Wednesday, 25th November 2020

રાજ્યની નગરપાલિકાના ચાર ચીફ ઓફિસરની બદલી : ઉનાના પાર્થિવ પટેલની કેશોદ ,કાલાવડના જયદેવ ચૌહાણની ઉના,રાજપીપળાના જયેશ પટેલને વિરમગામ અને વિરમગામના પરાક્રમસિંહન મકવાણાની રાજપીપળા બદલી

અમદાવાદ : રાજ્યની નગરપાલિકાના ચાર ચીફ ઓફિસરની બદલીના હુકમો થયા છે જેમાં ઉનાના પાર્થિવ પટેલની કેશોદ ,કાલાવડના જયદેવ ચૌહાણની ઉના,રાજપીપળાના જયેશ પટેલને વિરમગામ અને વિરમગામના પરાક્રમસિંહન મકવાણાની રાજપીપળા બદલી કરાઈ છે જયારે નિમણૂકની રાહમાં રહેલા ચીફ ઓફિસર તરીકે મયુર જોશીની કાલાવડમાં નિમણુંક કરાઈ છે

(8:43 pm IST)