News of Sunday, 25th October 2020
ઇસ્કોન ગુજરાતના પ્રમુખ જશોમતિનંદનદાસજીનું 72 વર્ષે નિધન
તેમણે 40થી વધુ મંદિર કેન્દ્રોની સ્થાપના કરી હતી. ગુ
અમદાવાદઃ ઇસ્કોન ગુજરાતના પ્રમુખ જશોમતિનંદનદાસજીનું 72 વર્ષે નિધન થયુ છે. તેમણે 40થી વધુ મંદિર કેન્દ્રોની સ્થાપના કરી હતી. ગુજરાતમાં ઇસ્કોન મંદિર અને તેના કેન્દ્રોની સ્થાપનામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. ગુજરાતમાં ઇસ્કોન સંપ્રદાયના વિકાસમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
(9:20 pm IST)