ગુજરાત
News of Tuesday, 25th September 2018

ગોધરાની જૂની મામલતદાર કચેરી બની છે પૌરાણિક અવશેષોનું સ્થાન

ખોદકામ વેળાએ વધુ એક પૌરાણિક દીવાલ મળી

 

ગોધરા :ગોધરાની જૂની મામલતદાર કચેરી જાણે પૌરાણિક અવશેષોનું વિશેષ સ્થાન બની ગઇ હોય તેમ ખોદકામ દરમિયાન એક પછી એક પૌરાણિક અવશેષો મળી રહ્યા છે. જેમાં આ વખતે વધુ એક પૌરાણિક દિવાલ મળી આવી છે. જેથી હાલ પુરતુ ખોદકામ અટકાવી દેવાયુ છે. અને પુરાતત્વ

(10:03 pm IST)