News of Tuesday, 25th September 2018
ભાજપ સરકાર ઉપર તુટી પડતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી
આપઘાત-અપમૃત્યો અંગે શ્વેતપત્ર બહાર પાડોઃ કૃષિ બજેટ ભાજપ સરકારે ઘટાડી નાખ્યું: ૨૧,૨૬૦ આકસ્મિક મૃત્યો સરકારી ચોપડે નોંધાયાઃ આપઘાતને અપમૃત્યુમાં ખપાવે છે
* પરેશ ધાનાણીના નિશાને ભાજપ સરકાર
* આપઘાતને અપમૃત્યુમાં ખપાવવાનું ભાજપ સરકારનું ષડયંત્ર
* ભાજપના શાસનમાં ખેડુતોની આત્મહત્યાઓ વધી
* ભાજપ સરકારમાં કૃષિના બજેટમાં મોટો ઘટાડો કરાયો
* આપઘાત અપમૃત્યુ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે
*૨૭.૩૬૫ લોકોએ આત્મહત્યા કર્યાનો સરકારનો સ્વીકાર
* ૮૧.૨૬૦ આકિસ્મક અપમૃત્યુ સરકારી ચોપડે નોંધાયા
* ગુજરાતમાં પ્રતિવર્ષ ૨૧,૬૨૫ લોકો આત્મહત્યા કરે છે
* ખેડુતોના આપઘાત મુદ્દે કોંગ્રેસનો સરકાર પર વાર
(3:45 pm IST)