News of Monday, 25th May 2020
અમદાવાદના જશોદા નગર ફાયર સ્ટેશનના ત્રણ જવાનોને કોરોના સંક્રમિત: ત્રણેય જવાનોને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા
અમદાવાદ: શહેરના જશોદા નગર વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનના ત્રણ જવાનોને કરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે આ ત્રણે જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને એસવીપી હોસ્પીટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
(5:15 pm IST)