ગુજરાત
News of Tuesday, 24th November 2020

રાજ્યના આઠ મામલતદારની બદલી : લખતરના વી,બી,પટેલને માણસા મુકાયા : લીલીયાના શ્રીમતી બી,એચ, કુબાવતની તાલાલા બદલી : વલસાડના ડી,એ,ગિનિયા જેતપુર અને ભાવનગર ગ્રામ્યના કે,એમ,સંપટને અમરેલી નિમણુંક

અમદાવાદ : રાજ્યના આઠ મામલતદારની બદલીના હુકમો થયા છે જેમાં લખતરના વી, બી, પટેલને માણસા મુકાયા છે જયારે લીલીયાના શ્રીમતી બી,એચ, કુબાવતની તાલાલા બદલી કરાઈ છે તેમજ વલસાડના ડી,એ,ગિનિયા જેતપુર અને ભાવનગર ગ્રામ્યના કે,એમ,સંપટને અમરેલી નિમણુંક કરાઈ છે  

(6:56 pm IST)