News of Thursday, 24th October 2019
જગન્નાથ મંદિરની આરતીનો લાભ લેતા પરિમલ નથવાણી, ભુપેન્દ્રસિંહજી-બીજલબેન પટેલ
અમદાવાદ ખાતે જગન્નાથજીના પવિત્ર-પ્રાચીન મંદિરે દિવાળી પૂર્વેની આરતીનો લ્હાવો લઇ રહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીનીયર ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી પરિમલ નથવાણી, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને મહાનુભાવો દર્શાય છે. તેમની સાથે ભાજપના વરિષ્ઠ નેતા શ્રી સુરેન્દ્ર કાકા (સુરેન્દ્રભાઇ પટેલ) તથા અમદાવાદના મેયર બિજલબેન પટેલે પણ આરતીનો લાભ લીધો હતો.
(11:44 am IST)