News of Saturday, 24th September 2022
પોલીસકર્મીમાં વધુ એક બદલીનો ઘાણવો નીકળ્યો :રાજ્યમાં વધુ 63 જેટલા બિન હથિયારધારી પીએસઆઇની ટ્રાન્સફર
રાજકોટના ડાંગર ભાવેશકુમાર,ઝાલા વિજયસિંહ,મલેક તાજુદ્દીન,વોરા અજયની બદલી, રાજકોટ ગ્રામ્યના ગીહીલ કુલદિપસિંહની પણ બદલી :સુરેન્દ્રનગરના વરુ સંજયભાઈ, રાણા યશપાલસિંહ,ભાવનગરના વાઘેલા ધર્મેન્દ્રસિંહ,જામનગરના ગરચર અશ્વિનની બદલી કરાઈ
અમદાવાદ : રાજયના પોલીસકર્મીમાં વધુ એક બદલીનો ઘાણવો નીકળ્યો છે, આજે રાજ્યમાં
વધુ 63 જેટલા બિન હથિયારધારી પીએસઆઇની ટ્રાન્સફર ના હુકમો થયા છે જેમાં-રાજકોટના ડાંગર ભાવેશકુમાર,ઝાલા વિજયસિંહ,મલેક તાજુદ્દીન,વોરા અજયની બદલી, રાજકોટ ગ્રામ્યના ગીહીલ કુલદિપસિંહની પણ બદલી :સુરેન્દ્રનગરના વરુ સંજયભાઈ, રાણા યશપાલસિંહ ,ભાવનગરના વાઘેલા ધર્મેન્દ્રસિંહ,જામનગરના ગરચર અશ્વિનની બદલી કરાઈ છે
રાજ્યમાં વધુ 63 જેટલા બિન હથિયારધારી પીએસઆઇની ટ્રાન્સફર કરાઈ છે જેની યાદી આ મુજબ છે
(7:18 pm IST)