ગુજરાત
News of Monday, 24th June 2019

રથયાત્રા પૂર્વે અખાડાઓ દ્વારા કરતબની તૈયારીઓ

જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજને તા.૪જુલાઈના રોજ યોજાનાર છે. ત્યારે અમદાવાદ ખાતે વિવિધ અખાડાઓ દ્વારા કરતબ રજૂ કરવામાં આવે છે. રથયાત્રા આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અખાડાઓ પણ તૈયારીમાં લાગી ગયા છે. દરિયાપુર વિસ્તારના અખાડાના કરતબબાજોએ રથયાત્રા પૂર્વે રિહર્સલ કર્યુ હતુ ત્યારની તસવીરો.

(11:54 am IST)