News of Sunday, 24th January 2021
અંકલેશ્વરની ફેક્ટરીમાં ઝેરી અસરથી કારીગરનું મોત?
ભરૂચ: અંકલેશ્વરની શ્રદ્ધા કેમિકલ કંપનીમાં કામદારનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. કેમિકલની અસરથી મોત નીપજ્યું હોવાની આશંકા વચ્ચે
પોલીસે તપાસ શરૂ કરી છે.
(4:53 pm IST)