News of Saturday, 23rd October 2021
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શનિવારે સાળંગપુરમાં કરશે દર્શન : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ દર્શન કરશે
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે શનિવારે સાળંગપુરમાં દર્શન કરશે સવારે 9 વાગ્યે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરીને મંદિરમાં ચાલતી કથામાં પણ હાજરી આપશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ દર્શન કરશે
(11:44 pm IST)