ગુજરાત
News of Monday, 23rd September 2019

ઠાકોર સમાજની નારાજગી દૂર કરાશે : ચારેય બેઠકો ભાજપ જીતશે : કુંવરજીભાઈ બાવળીયા

પેટ ચૂંટણી પહેલા કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે બીજીતરફ અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજનો અસંતોષ બહાર આવી રહ્યો છે ત્યારે પેટાચૂંટણી પહેલા કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયાનું મોટું નિવેદન આવ્યું છે કુંવારજીભાઈએ કહ્યું કે ઠાકોર સમાજની નારાજગી દૂર કરવામાં આવશે અને ચારેય બેઠકો પર ભાજપ જીતશે.

(6:31 pm IST)