News of Friday, 23rd July 2021
સુરત ગુરૂકુળમાં સંતો દ્વારા ગુરૂવંદના
રાજકોટ : વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સુરત ખાતે ગુરૂપૂર્ણિમા પ્રસંગે યુવાનો તથા સંતોએ ગુરૂણામ ગુરુ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની ચરણ પાદુકાનું તથા ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજનું વિવિધ ઉપચારોથી પૂજન કરેલ.
(2:55 pm IST)