ગુજરાત
News of Monday, 23rd July 2018

ચેન્નાઈમાં બધિરબાળા પર દુષ્કર્મનો વડોદરામાં વિરોધ :મુકબધીર સંસ્થાઓ દ્વારા બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધવાયો

ચેન્નાઈમાં બધીર બાળા પર થયેલા સામૂહિક  દુષ્કર્મના વિરોધમાં દેશભરમાં રોષ ફાટી નીકળ્યો .

મુક બધીર સંસ્થાઓ અને મુક બધીર બાળકો દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે આજે વડોદરામાં મુકબધીર સંસ્થાઓ દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે મોટા મોટા બેનરો સાથે કરાયો ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો હતો

(9:13 am IST)