News of Thursday, 23rd May 2019
અમદાવાદમાં સામુહિક જૈન દીક્ષા : મુમુક્ષુનો વર્ષીદાનનો વરઘોડામા મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા
અમદાવાદમાં 19 મુમુક્ષુ સંસારના મોહ માયા છોડીને પ્રભુ માર્ગે ચાલશે.
અમદાવાદ :અમદાવાદમાં સામુહિક જૈન દીક્ષા માટેના કાર્યક્રમ થાય રહ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં દીક્ષા લઇ રહેલા મુમુક્ષુનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો. આ વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. અમદાવાદમાં 19 મુમુક્ષુ સંસારના મોહ માયા છોડીને પ્રભુ માર્ગે ચાલશે.
(12:46 pm IST)