News of Friday, 23rd March 2018
જમીનના પ્રશ્ને મહેસાણામાં એક જ પરિવારના ૭ સભ્યોની આત્મવિલોપનની ચિમકી
મહેસાણાઃ મહેસાણામાં એક જ પરિવારના 7 સભ્યોએ જમીનના પ્રશ્નને લઇને આત્મવિલોપનની ચિંમકી ઉચ્ચારતાં તંત્ર દોડતું થયું છે. જમીનનો પ્રશ્ન ન ઉકેલાતાં મહેસાણાના પાલોદર ગામના જીતેન્દ્ર અભેસિંહના પરિવારે જાત જલાવી દેવાની ચિમકી આપી છે.
ઘટનાને લઇને પોલીસે પોલીસે 3 મહિલા અને 3 પુરુષો મળી કુલ 3 લોકોની અટકાયત કરી છે. ચિમકીના પગલે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
(5:22 pm IST)