News of Monday, 22nd October 2018
અમદાવાદના ચાંદખેડામાં ભીમયાત્રા પર લાઠીચાર્જ: મંજૂરી વગર રેલી કાઢી હોવાનો આક્ષેપ
અમદાવાદના ચાંદખેડામાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો મંજૂરી વગર નીકળેલી ભીમયાત્રા પર પોલીસે લાઠીચાર્જ કરતા મામલો બિચક્યો હતો. અને યાત્રા દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકરીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને સ્થિતિ કાબૂમાં લીધી હતી
(12:38 am IST)