ગુજરાત
News of Monday, 22nd October 2018

સરકારે પટેલોના મત મેળવવા સ્ટેચ્યુ બનાવ્યુઃ આદિવાસીઓ દ્વારા કાર્યક્રમનો બહિષ્કાર

ધારાસભ્ય છોટુભાઇ વસાવાનું ધગધગતુ નિવેદન

રાજકોટ-ભરૂચ : સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ઝગડિયાના એમએલએ છોટુભાઇ વસાવાના નિવેદનના અંશો (ટીવી અહેવાલ મુજબ)

૩૧ ઓકટોબરે ૧૪ જિલ્લાના આદિવાસીઓ અનાવરણ કાર્યક્રમનો બહિષ્કાર કરશે.  સરદાર પટેલ સમગ્ર દેશના છે. દિલ્હીમાં સ્ટેચ્યુ બનાવવા જોઇએ .

સરકારે પટેલોના મત મેળવવા સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આદિવાસીઓનો વિનાશા નોતરશે-વસાવા .  

(4:02 pm IST)