News of Saturday, 22nd September 2018
તુલસીશ્યામ રેન્જમાં વનરાજો પર કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસનો મંડરાતો ખતરો
અમદાવાદ :તાજેતરમાં જ ધારી નજીક દલખાણીયા રેન્જમાં 11 સિંહોના મૃત દેહ મળી આવ્યા હતા. જેમાંથી એક નર અને માદાનું મોત બિમારીના હિસાબી થયુ હતુ. આ વિશે વનવિભાગે જણાવ્યુ કે કૂતરાના ખાધેલા મારણને ખાવાથી તુલસીશ્યામ રેન્જના 140 સિંહ પર પણ આ કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસના સકંજામાં આવવાની સંભાવના છે. ત્યારે હવે આ સિંહો પર પણ મોતનું સંકટ રહેલુ છે.
(9:34 pm IST)