ગુજરાત
News of Saturday, 22nd September 2018

તુલસીશ્યામ રેન્જમાં વનરાજો પર કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસનો મંડરાતો ખતરો

 

અમદાવાદ :તાજેતરમાં ધારી નજીક દલખાણીયા રેન્જમાં 11 સિંહોના મૃત દેહ મળી આવ્યા હતા. જેમાંથી એક નર અને માદાનું મોત બિમારીના હિસાબી થયુ હતુ. વિશે વનવિભાગે જણાવ્યુ કે કૂતરાના ખાધેલા મારણને ખાવાથી તુલસીશ્યામ રેન્જના 140 સિંહ પર પણ કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસના સકંજામાં આવવાની સંભાવના છે. ત્યારે હવે સિંહો પર પણ મોતનું સંકટ રહેલુ છે.

(9:34 pm IST)