News of Thursday, 22nd April 2021
જય સ્વામિનારાયણ...કારેલી બાગમાં પ૦ બેડનું સુવિધાપૂર્ણ કેર કેન્દ્ર
રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામાવાળા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ, વડોદરા ખાતે પ૦ બેડનું સુવિધાપૂર્ણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં જહાન્વી હોસ્પિટલના તબીબો સહયોગી બન્યા છે. દર્દીઓને હુંફ આપવા સંતો સંવાદ કરી રહ્યા છે.
(11:48 am IST)