News of Saturday, 22nd February 2020
અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો :એકને ઇજા :પોલીસ કાફલો પહોંચ્યો
શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારો થવા પાછળનું કારણ હાલમાં જાણી શકાયું નથી આ લખાઈ છે ત્યારે . શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
(8:57 am IST)