News of Friday, 22nd February 2019
અમદાવાદના ચંડોળા તળાવ નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ :10થી વધુ ઝુંપડા બળીને ખાખ
અમદાવાદના ચંડોળા તળાવ ખાતેની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાથી 10થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. શાહઆલમમાં આવેલી મિલલતનગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા ભારે નુકશાન થયું હતું અને માલસામાન બળીને ખાખ થઇ ગયા છે
(2:02 pm IST)