ગુજરાત
News of Tuesday, 22nd January 2019

રાજ્યના 144 જેટલા બિન હથિયારધારી પી,એસ,આઈ,ની બદલીનો ઘાણવો કાઢતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અડધાથી પણ વધુ અમદાવાદના

  અમદાવાદ :રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના 144 જેટલા બિન હથિયારધારી પાઇ,એસ,આઈ,ની બદલીનો ઘાણવો કાઢ્યો છે જેમાં અડધાથી પણ વધુ અમદાવાદના છે બદલી પામેલા બિન હથિયારધારી પીએસઆઇની યાદી મુજબ છે

(9:58 pm IST)