ગુજરાત
News of Sunday, 21st October 2018

આજે અકિલા ન્યુઝ લાઈવ, સરગમ કલબ રાજકોટના 'પંચોત્સવ' ના બીજા દિવસે, તા. ૨૧ રવિવારે લઈને આવ્યું છે સરગમી લોક ડાયરો, જેમાં માયાભાઈ આહીર , ઓસમાણ મીર, ધીરુભાઈ સરવૈયા, અભેસિંહ રાઠોડ, ફરીદા મીર અને બિહારીભાઈ ગઢવી જેવા દિગગજ કલાકારો ડાયરો ગજાવશે. તો મિત્રો, માણો આપણા કાઠિયાવાળી ડાયરાની મોજ...

(12:37 am IST)