News of Tuesday, 21st August 2018
ગુજરાતના કાંઠેથી પાકિસ્તાનીઓ ૪ બોટ સાથે ૨૪ માછીમારોને ઉપાડી ગયા
અમદાવાદ : ગુજરાતના કાંઠેથી પાકિસ્તાનીઓ ૪ બોટ સાથે ૨૪ માછીમારોનું અપહરણ થયાના અહેવાલ મળે છે આ અંગે વધુ વિગત મેળવાઈ રહી છે
(10:03 pm IST)