News of Friday, 21st June 2019
અમદાવાદ :ગુરુકુળના 18 વિદ્યાર્થીઓ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં મલખમ પર યોગ કરશે.
અમદાવાદ :21મી જુનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ યોગના દિવસે દેશમાં ઠેર ઠેર જગ્યાએ યોગની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુરૂકુળના 18 વિદ્યાર્થીઓ રાજ્યપાલ અને સીએમની અધ્યક્ષતામાં યોગ કરશે મલખમ પર યોગ કરશે.
છેલ્લા 2 વર્ષથી તેઓ યોગની તાલીમ લઇ રહ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ લાકડાના થાંભલા અને દોરડા પર પદ્માસન, ધનુરાસન, સિરશાસન, મયુરાસન સહીતના યોગ કરશે.
(10:06 pm IST)