ગુજરાત
News of Thursday, 21st June 2018

અજમેર અના સાગર તળાવમાં ડૂબી જતા અમદાવાદના ર મુસ્લિમોના મોત

વઢવાણ, તા. ર૧ :   અમદાવાદના બે મુસ્લીમ યુવકો અજમેર ખાતે ઝયારત કરવા માટે ગયા હતા જયા અમદાવાદ ટ્રેનમાંથી ઉતરી અને ઝયારત માટે જાય એ પહેલા ન્હાવા માટે ગયા હતા ત્યારે અજમેરના અના સાગર તળાવમાં આ બન્ને યુવકો પગ બપસવાની ઘટના બનતા બન્ને યુવાનો અના સાગરમાં ડૂબ્યા છે.  અજમેર અના સાગરમાં રાજા અને બીજા યુવક સૈફ અલી હોવાનું જાણવા  મળી રહ્યું છે.

(1:12 pm IST)