News of Thursday, 21st June 2018
અજમેર અના સાગર તળાવમાં ડૂબી જતા અમદાવાદના ર મુસ્લિમોના મોત
વઢવાણ, તા. ર૧ : અમદાવાદના બે મુસ્લીમ યુવકો અજમેર ખાતે ઝયારત કરવા માટે ગયા હતા જયા અમદાવાદ ટ્રેનમાંથી ઉતરી અને ઝયારત માટે જાય એ પહેલા ન્હાવા માટે ગયા હતા ત્યારે અજમેરના અના સાગર તળાવમાં આ બન્ને યુવકો પગ બપસવાની ઘટના બનતા બન્ને યુવાનો અના સાગરમાં ડૂબ્યા છે. અજમેર અના સાગરમાં રાજા અને બીજા યુવક સૈફ અલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
(1:12 pm IST)