News of Thursday, 21st June 2018
પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજનાનો લાભ લેવા 15મી જુલાઈ સુધી અરજી કરી શકાશે
જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે.
અમદાવાદ ;પ્રધાનમંત્રીરી ફસલ બીમા યોજના (PMFBY) અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પુરૂ પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધિરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે. તથા જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે.
આ યોજનાનો લાભ લેવા ખેડૂતો ૧૫ જુલાઈ પહેલા અરજી કરવી, જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ લાભ લઈ શકે છે.
(10:12 pm IST)