News of Wednesday, 25th March 2020
ગુજરાત સરકારે તમામ માર્કેટ યાર્ડ શરૂ કરવાના આદેશ આપ્યા
અમદાવાદ : ગુજરાતમાં અનાજ-કઠોળનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે રાજ્યની તમામ માર્કેટ યાર્ડમાં ફરી હરાજી શરૂ કરી દેવા હુકમો કર્યા છે
(11:06 pm IST)