News of Wednesday, 25th March 2020
ભાજપના ધારાસભ્યો તેમના પગારમાંથી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપે : જીતુ વાઘાણી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોરોનાના પગલે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં અનુદાન એકત્રિત કરાશે : ભાજપના ધારાસભ્યો તેમના પગારમાંથી એક - એક લાખનું અનુદાન આપે : રાજયના સાંસદોને પણ તંત્રની મદદ કરવા અપીલ કરાઈ છે
(12:11 pm IST)